4 કેમ કે, હાતમાં દિવસ વિષે શાસ્ત્રમાં એક જગ્યાએ એવું લખેલુ છે કે, “પરમેશ્વરે પોતાના બધાય કામોથી હાતમા દિવસે આરામ કરયો.”
પણ શાસ્ત્રમાં કોય જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે; હે પરમેશ્વર, માણસની શું હેસીયત કે, તું એને ધ્યાનમાં લેય કે, માણસનો દીકરો કોણ કે, તું એની કાળજી રાખ?
જેમ પરમેશ્વરે પોતાના કામો પુરા કરયા પછી આરામ કરયો, એમ જે કોય પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવે છે, તેઓ પોતાના બધાય કામોમાંથી આરામ લેય છે.