હિબ્રૂઓને પત્ર 4:10 - કોલી નવો કરાર10 જેમ પરમેશ્વરે પોતાના કામો પુરા કરયા પછી આરામ કરયો, એમ જે કોય પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવે છે, તેઓ પોતાના બધાય કામોમાંથી આરામ લેય છે. အခန်းကိုကြည့်ပါ။ |
ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”