4 કેમ કે, દરેક ઘરને કોયને કોય બનાવનારા હોય છે, પણ પરમેશ્વર જ છે જેણે બધુય બનાવ્યું છે.
પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.
પણ જે પરકારે ઘર બનાવનારા માણસને એણે બનાવેલા ઘર કરતાં વધારે માન મળે છે, ઈ જ પરકારે ઈસુ મસીહ પણ મુસાથી વધારે માનને લાયક છે.
મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે.