16 ઈ લોકો કોણ હતા જેઓએ પરમેશ્વરનો શબ્દ હાંભળો અને એનો વિરોધ કરયો? તેઓ ઈઝરાયલનાં લોકો હતા જેની મુસા આગેવાની કરીને મિસર દેશથી બારે લીયાવો હતો.
જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.