હિબ્રૂઓને પત્ર 12:20 - કોલી નવો કરાર20 તેઓને આવું ઈ હાટુ કીધું કેમ કે પરમેશ્વરે તેઓને આજ્ઞા આપી હતી કે, “જો કોય જંગલી જનાવર પણ ડુંઘરાને અડશે, તો ઈ પાણાઓથી મારી નાખવામાં આવ્યા.” એને તેઓ સહન કરી હક્યાં નય. အခန်းကိုကြည့်ပါ။ |
પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.