Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 11:5 - કોલી નવો કરાર

5 હનોખના વિશ્વાસના લીધે પરમેશ્વરે મોતનો અનુભવ થયા પેલા એને સ્વર્ગમાં લય લીધો. ઈ હાટુ લોકો એના મરેલા દેહને નથી ગોતી હકતા. જેમ શાસ્ત્રમાં લખેલુ છે, કે હનોખ સ્વર્ગમાં લય લીધા પેલા એણે પરમેશ્વરને રાજી કરયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 11:5
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

પવિત્ર આત્માએ એને બતાવ્યું કે, પરભુ મસીહને જોયા પેલા તુ મરય નય.


લામેખ મથુંશેલાનો, મથુંશેલા હનોખનો, હનોખ યારેદનો, યારેદ મહાલલેલનો, મહાલલેલ કાઈનાનનો, કાઈનાન અનોશનો,


પરમેશ્વરે આપણને લાયક હમજીને હારા હમાસાર હોપ્યા છે. ઈ હાટુ આપડે માણસોને રાજી કરવા હાટુ નય, પણ આપડા હ્રદયને ઓળખનારા પરમેશ્વરને રાજી કરવા હાટુ શિક્ષણ આપી છયી.


પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.


પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.


જે કાય પરમેશ્વર પાહેથી માંગી છયી, ઈ આપણને એની પાહેથી મળે છે કેમ કે, આપડે એની આજ્ઞાઓને માની છયી, અને અમે ઈ જ કરી છયી જે એને ગમે છે.


આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ