હિબ્રૂઓને પત્ર 11:5 - કોલી નવો કરાર5 હનોખના વિશ્વાસના લીધે પરમેશ્વરે મોતનો અનુભવ થયા પેલા એને સ્વર્ગમાં લય લીધો. ઈ હાટુ લોકો એના મરેલા દેહને નથી ગોતી હકતા. જેમ શાસ્ત્રમાં લખેલુ છે, કે હનોખ સ્વર્ગમાં લય લીધા પેલા એણે પરમેશ્વરને રાજી કરયા. အခန်းကိုကြည့်ပါ။ |