23 વિશ્વાસથી જ મુસાના માં-બાપે મુસાના જનમ થયા પછી ત્રણ મયના હુધી હતાડીને રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે, એનું બાળક સાધારણ નથી, અને તેઓ રાજાના હુકમને ના પાડવામાં નથી બીતા.
જે દેહને મારી હકશે, પણ આત્માને નાશ નથી કરી હકતા, એનાથી બીવોમાં; પણ પરમેશ્વરથી બીવો, જે આત્મા અને દેહ બેયને નરકમાં નાખી હકે છે.
ઈ દિવસોમાં મુસાનો જનમ થયો, ઈ પરમેશ્વરની નજરમાં બોવ રૂપાળો હતો, અને એના માં-બાપે પોતાના ઘરમાં ત્રણ મયના પાલન પોષણ કરયુ.”
ઈ હાટુ આપડે હિંમતથી કેયી છયી કે, “પરભુ, મારા મદદગાર છે, હું નય બીવ, માણસ મને શું કરી હકે?”