21 વિશ્વાસથી જ યાકુબે મરતી વખતે યુસફના બેય દીકરાને આશીર્વાદ આપ્યા, અને એણે પોતાની લાકડીનો આધાર લયને પરમેશ્વરનું ભજન કરયુ.