9 એના પછી મસીહે કીધું કે, “હે પરમેશ્વર, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું” જેથી એણે બધાય જુના બલિદાનો મટાડીને એની જગ્યાએ મસીહના બલિદાનને સ્થાન આપ્યુ છે.
તઈ મેં કીધું કે, “હે પરમેશ્વર જેમ મારી વિષે સોપડીમા લખેલુ છે એમ, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું.”