Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




હિબ્રૂઓને પત્ર 10:4 - કોલી નવો કરાર

4 કેમ કે, ઢાંઢાઓનું અને બકરાઓનું લોહી પાપને માફ કરી હકતું નથી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




હિબ્રૂઓને પત્ર 10:4
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને તુ પરભુ તારા પરમેશ્વરથી તારા પુરા મનથી, પુરી બુદ્ધિથી, અને પુરા સામર્થ્યથી પ્રેમ રાખવો, અને એવી જ રીતેથી બીજાઓની ઉપર પ્રેમ રાખવો, બધા બલિદાનો અને ભેટો જે પરમેશ્વરને સડાવી છયી ઈ એનાથી પણ વધીને છે.”


બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.


અને જેમ પરમેશ્વર કેય છે કે, હું તેઓના પાપને દુર કરય, તઈ તેઓની હારે મારો કરાર પુરો થાહે.


કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી.


દરેક મુખ્ય યાજક બલીની જગ્યાની હામે દરોજ સેવા કરે છે, અને એક જ પરકારના બલિદાનો વારા-ઘડીએ સડાવે છે. જે બલિદાનો દ્વારા કોયદી પાપોની માફી મળી હકતી નથી.


જઈ તેઓએ કીધું કે, “વેદી ઉપર બલિદાનો સડાવો, જનાવારોના દેહના દહનથી કે, પાપ આઘા કરવા હાટુ કરાતા બલિદાનોથી તમે રાજી થાતા નથી.” આ બધાય બલિદાનો નિયમ પરમાણે સડાવામાં આવતાં હતાં, તોય તેઓએ એમ કીધું.


આ માંડવા હાલના વખતની નિશાની છે. કેમ કે અર્પણ અને બલિદાન, જે મુખ્ય યાજક દ્વારા સડાવામાં આવે છે, તેઓ ભજન કરનારાઓના મનને નિર્દોષ નથી બનાવી હકતા.


અને તમે જાણો છો કે, ઈસુ મસીહ ઈ હાટુ આવ્યો કે, આપડા પાપોની સજા લય જાહે, અને એમા કોય પાપ નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ