18 હવે જો પરમેશ્વરે આપડા પાપોને માફ કરી દીધા છે, તો પછી હવે બીજા કોય બલિદાનની જરૂર નથી.
કેમ કે, એણે પોતાને એક જ બલિદાન કરવા દ્વારા તે લોકોને હાટુ પુરે પુરૂ અર્પણ પુગાડી દીધું છે, જેને ઈ પવિત્ર કરે છે.
પછી ઈ કેય છે કે, “હું તેઓના પાપ અને અન્યાય કામોને પાછા કોયદી હંભારય નય.”
ઈ હાટુ હે વાલા, ભાઈઓ અને બહેનો કેમ કે ઈસુ મસીહે આપડી હાટુ પોતાની જાતને બલિદાનરૂપે લોહી સડાવી દીધુ, ઈ હાટુ આપડે બીયા વગર પવિત્ર જગ્યામાં જઈ હકી છયી.
જો તેઓને શાસ્ત્ર સિદ્ધ બનાવી દેય છે, તો બલિદાન કરવાનું બંધ કરી દીધું હોત. અને જો ભજનકરનારા હાસીન એના પાપોથી શુદ્ધ થય જાત તો એક જ વાર શુદ્ધ થય ગયા પછી તેઓને ફરીથી પાપ કરવાની ઈચ્છા નો થાત.