17 પછી ઈ કેય છે કે, “હું તેઓના પાપ અને અન્યાય કામોને પાછા કોયદી હંભારય નય.”
હવે જો પરમેશ્વરે આપડા પાપોને માફ કરી દીધા છે, તો પછી હવે બીજા કોય બલિદાનની જરૂર નથી.
કેમ કે, નાના-મોટા બધાય મારાથી અજાણ્યા હશે. તેઓમાના ગુનાઓ વિષે હું દયા દેખાડય અને હવેથી હું તેઓના પાપને યાદ કરય નય.