7 સ્વર્ગદુતો વિષે તો પરમેશ્વરે આમ કીધું હતું કે, “પરમેશ્વર પોતાના સ્વર્ગદુતોને આત્મા અને પોતાના સેવકોને આગની ભડાયની જેમ બનાવે છે.”
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.