12 તું તેઓને ઝભ્ભાની જેમ વાળી દેય અને તેઓ લુંગડાની જેમ બદલાહે; પણ તું સદાય એવોને એવો જ છો, અને તારી આવરદાનો અંત નથી.”
ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”
ઈસુ મસીહ ગયકાલે આજે અને સદાય હાટુ એવોને આવો જ છે.
કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.