ગલાતીઓને પત્ર 4:17 - કોલી નવો કરાર17 ઈ તમને પોતાના જૂથમાં ભેળવવા હાટુ પુરી કોશિશ કરી રયા છે, તેઓનો હેતુ તમારી ભલાયનો નથી એનો ખાલી એક જ હેતુ છે, ઈ જ કે તું મારો નકાર કરી દે, જેથી તું ખાલી એનુ જ અનુસરણ કરય. အခန်းကိုကြည့်ပါ။ |
તમને લાગે છે કે, તમારી પાહે આત્મીકની જેમ બધાય જીવે છે. તમને લાગે છે કે, તમારી પાહે પેલાથી જ ખાસ જરૂરિયાત છે, જે જે પવિત્ર આત્મા લોકોને આપે છે. તમે વિસારો છો કે, તમે અમારી વગર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દીધું છે. મને ખુશી થાહે જો ખરેખર રાજાઓની જેમ રાજ કરવાનું સાલુ કરી દેહો જેથી આપણે પણ તમારી હારે રાજ કરી હકીએ.