Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:6 - કોલી નવો કરાર

6 દાખલા હાટુ ઈબ્રાહિમને લ્યો, ઈબ્રાહિમે તો પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો અને ઈ એની હાટુ ન્યાયી ગણવામાં આવ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:6
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ આપડી હાટુ પણ છે, જેને પરમેશ્વર ન્યાયી જાહેર કરશે, એટલે જો આપડે પરમેશ્વરમાં વિશ્વાસ કરશું, જેણે આપડા પરભુ ઈસુને મરણમાંથી જીવતા કરયા, તો આપડે પણ વિશ્વાસના કારણે ન્યાયી માનવામાં આયશું.


પરમેશ્વર ઈ બધાયને આશીર્વાદ આપે છે જે એની ઉપર વિશ્વાસ કરે છે, એમ જ જેમ એણે ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.


અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ