Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:15 - કોલી નવો કરાર

15 હે ભાઈઓ અને બહેનો, હું રોજના જીવનથી એક દાખલો આપું છું, જઈ બે લોકો એક સંમત થાય છે અને તેઓ સઈ કરે છે, તો એવું કોય નથી જે ઈ ઉમેરો બદલી હકે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:15
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

એક દિવસ એકસો વીસ વિશ્વાસી લોકો ભેગા થયા, તઈ પિતર એની વસમાં ઉભો રયને કેવા મંડયો.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.


પણ જો આપડા ખરાબ કામો પરમેશ્વરની ધાર્મિકતા ઠરાવી દેય છે, તો આપડે શું કેયી? શું આ કે, પરમેશ્વરને રિહ સડવી અને આપણને સજા દેવી ખોટુ છે?


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


જો એફેસસ શહેરમાં જંગલી જનાવરોની હારે બાધ્યો, અને જો મરણમાંથી ઉઠતા નથી તો આપડે ખાયી અને પીયી તો એમા કાય ખોટુ નથી, કેમ કે આપડે મરવાના તો છયી.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય, આમીન.


જઈ પરમેશ્વરે ઈબ્રાહિમ હારે વાયદો કરયો, તઈ હમ ખાવા હાટુ પોતાથી મોટો કોય નોતો; ઈ હાટુ એણે પોતાના જ હમ ખાધા,


જઈ લોકો પોતાના કરતાં જેઓ મહાન હોય છે; તેઓના હમ ખાય છે અને હમથી તેઓના બધાય વિવાદનો અંત આવે છે.


કેમ કે, માણસના મોત પછી જ વસીયતનામું માન્ય થાય છે, કેમ કે, જયાં હુધી વસીયતનામું કરનાર જીવે છે, ન્યા હુધી વસીયતનામું માન્ય થાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ