Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ગલાતીઓને પત્ર 3:12 - કોલી નવો કરાર

12 મુસાના શાસ્ત્રના નિયમોનું પાલન કરીને જીવવું અને મસીહ ઉપર વિશ્વાસ કરીને જીવવું એક હરખું નથી. જે આ બધીય વાતુનું પાલન કરશે, તેઓ ઈ બધાયનું પાલન કરીને જીવતો રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ગલાતીઓને પત્ર 3:12
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ એને કીધુ કે, “તું મને કેમ ભલાય કરવા વિષે પૂછ છો? ભલો તો એક જ છે, પણ જો તું જીવનમાં આવવા માંગતો હોય, તો આજ્ઞાઓને પાળ.”


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


કેમ કે, જો શાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ અરથ વગરનો થાય છે અને વચન હોતન નકામુ થાય છે.


ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;


અને ઈ જ આજ્ઞા જે જીવન હાટુ પણ હતી, મારા હાટુ મોતનુ કારણ ઠરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ