12 મુસાના શાસ્ત્રના નિયમોનું પાલન કરીને જીવવું અને મસીહ ઉપર વિશ્વાસ કરીને જીવવું એક હરખું નથી. જે આ બધીય વાતુનું પાલન કરશે, તેઓ ઈ બધાયનું પાલન કરીને જીવતો રેહે.
ઈ વચન કૃપાથી થાય, અને વચન બધાય વંશજોની હાટુ નક્કી થાય એટલે ખાલી જેઓ શાસ્ત્ર પાળે છે તેઓની હાટુ જ નય, પણ જેઓ ઈબ્રાહિમના વિશ્વાસના છે, તેઓની હાટુ હોતન થાય;