ગલાતીઓને પત્ર 1:8 - કોલી નવો કરાર8 પણ જો ગમાડેલો ચેલો કા સ્વર્ગમાંથી આવેલો કોય દુત પણ, અમે હંભળાવેલા હારા હમાસાર કરતાં જુદા હારા હમાસાર તમને હંભળાવે તો ઈ માણસને પરમેશ્વર સદાય હાટુ સજા આપે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.