13 જઈ કોય પણ વસ્તુ ઉપર અજવાળુ સમકે છે તો દરેક જોય હકે છે કે, ઈ વસ્તુ કેવી છે કેમ કે, જઈ અજવાળુ કોય વસ્તુને પરગટ કરે છે તો ઈ વસ્તુ પોતે અજવાળુ બની જાય છે.
ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.