15 લાઓદિકિયા શહેરના વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનોને અને નુમ્ફા અને એના ઘરમાની મંડળીને સલામ કેજો.
અને ઈ મંડળીને પણ સલામ જે એના ઘરમાં ભેગી થાય છે. મારા વાલા અપાઈનેતસ જે આસિયા પરદેશથી મસીહ ઉપર વિશ્વાસ કરનારો પેલો માણસ હતો. એને મારી સલામ.
કેમ કે, હવે અત્યારે પણ આયા બોવ બધાય લોકો છે જે પરમેશ્વરનાં વચનો હાંભળવા માગે છે, અને જ્યાં પરમેશ્વરનાં ઘણાય વિરોધીઓ છે.
હું ઈચ્છું કે, તમે જાણી લ્યો કે, તમારી હાટુ અને તેઓની હાટુ લાઓદિકિયા શહેર છે, અને તેઓ બધાયની હાટુ જેઓને મે નથી જોયા, હું કેટલી મેનત કરું છું
હું એનો સાક્ષી છું કે ઈ તમારી હાટુ અને લાઓદિકિયા અને હિયરાપોલીસ શહેરના લોકોને હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે.
અને જઈ આ પત્ર તમારી ન્યા વાસી લેવાય, તો આવું કરજો કે, લાઓદિકિયાની મંડળીની વસે પણ વાસીને હંભળાવવામાં આવે, અને તમે પણ ઈ પત્રને વાસજો જે મે એની હાટુ લખ્યું હતું.
અને હું અમારી વિશ્વાસી બેન આફિયા અને આર્ખિપસ જે સિપાયની જેમ પરભુની સેવા કરે છે, અને ઈ મંડળીને જે તમારા ઘરમાં મળે છે, તેઓને લખું છું.