18 હે બાયડીઓ તમને પોતાના ધણીને આધીન થાવુ જોયી કેમ કે, પરભુની વાહે હાલવાવાળા લોકોની હાટુ ઈજ હારુ છે.
તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે.
હવે હું તમને આ હમજાવવા ઈચ્છું છું કે, એક વાત જાણી લ્યો કે, દરેક માણસનું માથું મસીહ છે, અને બાયનું માથું માણસ છે, અને મસીહનું માથું પરમેશ્વર છે.
બાયુ મંડળીઓમાં શાંત રેય કેમ કે, એને બોલવાની પરવાનગી નથી, પણ પોતાના ધણીના આધીનમાં રેવાની આજ્ઞા છે. જેમ મુસાનો નિયમ પણ કેય છે.
બાયડીયું, પોતાના ધણીઓની એવી રીતે આધીન રેય જેમ તમે પરભુને આધીન રયો છો.
જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય.
કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે.
હું ઈ રજા દેતો નથી કે, બાયુઓ પ્રાર્થના સભામાં સંદેશો આપે અને માણસ ઉપર અધિકાર હકાવે, પણ તેઓને સાનુમુનુ રેવું જોયી.