7 પાછું પરમેશ્વરે એને કીધું કે, “જે દેશના લોકો એને ચાકર બનાવશે એને હું દંડ દેય, અને એની પછી તેઓ ઈ દેશમાંથી નીકળીને મારૂ ભજન કરશે.”