6 અને પરમેશ્વરે ઈ પણ કીધું કે, “તારી પેઢીના લોકો પારકા દેશમાં રેહે, અને ઈ દેશના લોકો એને ચાકર બનાયશે, અને સ્યારસો વરહ લગી ખરાબ વ્યવહાર કરશે.”
જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.