49 પરમેશ્વર કેય છે કે, સ્વર્ગ ઈ સ્થાન છે જ્યાંથી હું રાજ્ય કરું છું અને ધરતી મારે પગ રાખવાની જગ્યા છે, મારા હાટુ તમે કેવા પ્રકારના મંદિરો બનાવશો અને મારે આરામ કરવાની કેવી જગ્યા જોહે?
તઈ ઈસુએ ચેલાઓને કીધું કે, “શું તમને આ બધુય નથી દેખાતું? હું તમને હાસુ કવ છું કે, એવો એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. આ બધુય નાશ કરવામાં આયશે.”
હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું