48 પણ પરમપ્રધાન પરમેશ્વરનાં લોકો મંદિરમાં નથી રેતા, જેવું કે યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે.
ઈ મહાન થાહે, અને પરમપ્રધાનનો દીકરો કેવાહે, અને પરભુ પરમેશ્વર તને એના બાપદાદા દાઉદનું રાજ્ય આપશે.
કેમ કે, આપડે જાણી છયી કે, જો આપડું પૃથ્વી ઉપરનું માંડવારૂપી દેહ નાશ પામી જાય, તોય સ્વર્ગમાં પરમેશ્વરે બનાવેલું, હાથેથી બનાવેલું નય એવું અનંતકાળનું આપડું ઘર છે.