41 ઈ હાટુ એણે ઈ દિવસોમાં વાછડા જેવી મૂર્તિ બનાવી, અને ઈ મૂર્તિની આગળ બલિદાન કરયુ, જેને એણે પોતાના હાથથી બનાવી હતી, એના હાટુ ખુશી મનાવવા લાગ્યા.
બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.