4 તઈ ઈ ખાલદીઓના દેશમાંથી નીકળીને હારાન ગામમાં જયને રયો, અને એના બાપના મરણ પછી પરમેશ્વરે એને આ દેશમાં રેવા દીધો, જેમાં હવે આપડે રેયી છયી.