એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં?
તેઓના વડવાઓને મિસર દેશમાંથી બારે લીયાવવા હાટુ જે દિવસે મેં તેઓનો હાથ પકડયો, તઈ તેઓની હારે જે કરાર મેં કરયો હતો, ઈ કરાર પરમાણે તેઓ હાલ્યા નય ઈ હાટુ મેં તેઓની વિષે કાય પરવા કરી નય, એવું પરભુ કેય છે.”