14 જેથી યુસફે પોતાના બાપ યાકુબને હમાસાર મોકલા કે, પોતાના કુટુંબના બધાય જે પીંસોતેર માણસો હતાં, મિસર દેશમાં આવી જાય.
જે કાય પિતરે કીધું, એના ઉપર જેણે વિશ્વાસ કરયો તેઓએ જળદીક્ષા લીધી, ઈ જ દિવસે વિશ્વાસી ટોળામાં લગભગ ત્રણ હજાર માણસો જોડાય ગયા.