11 પછી યુસફ અધિકારી હતો, તઈ આખા મિસર દેશ અને કનાન દેશમાં કાળ પડયો, અને એનાથી ઘણુંય બધુય સંકટ આવું, અને અમારા બાપ દાદાને અનાજ પણ નો મળ્યું.