2 તઈ ઈ ગમાડેલા બાર ચેલાઓએ યરુશાલેમ શહેરના બીજા વિશ્વાસી લોકોને પાહે બોલાવીને કીધું કે, “આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર મુકીને પીરસવાની સેવા કરાવી હારું નથી.
તો પછી શું કરવામા આવે? લોકો જરૂર હાભળશે કે તુ આવ્યો છે.
કેમ કે આરોપીને મોકલવો અને જે આરોપ એની ઉપર લગાડો છે એને નો દેખાડવા ઈ મને હારું નથી લાગતું.”
પણ પિતર અને યોહાને જવાબ દીધો કે, “તુ પોતે જ નક્કી કરી લે કે, પરમેશ્વરની નજરમાં શું હારું છે, અમે કોની વાતને માની તારી કે પરમેશ્વરની?
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.
ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી.
લડાયમાં જાનારો સિપાય જગતના કામોમાં પડતો નથી, ઈ હાટુ કે, ઈ પોતાના અધિકારીઓને રાજી કરી હકે.