પ્રેરિતોનાં કૃત્યો 6:11 - કોલી નવો કરાર11 તઈ તઓએ થોડાક લોકોને સ્તેફનના વિષે ખોટુ બોલવા હાટુ સડાવયા કે, “અમે એને મુસા અને શાસ્ત્ર અને પરમેશ્વરની નિંદા કરતો હાંભળ્યો છે, အခန်းကိုကြည့်ပါ။ |
પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”