6 તઈ થોડાક જુવાનો અંદર આવીને એના દેહને ખાપણથી વીટાળીને બારે લય જયને દાટી દીધો.
ઈ બેય ઈસુના દેહને લયને એને સુગંધિત મસાલા લગાડયા હાસા મખમલના ખાપણથી વીટાળ્યો, કારણ કે, યહુદીના મરેલા દેહને હાસવી રાખવા હાટુ ઈ રીતે દેહને તૈયાર કરતાં હતા.
લગભગ ત્રણ કલાક પછી એની બાયડી અંદર જે થયુ ઈ જાણયા વગર જ અંદર ગય.