37 એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા.
તઈ ઈસુએ એને કીધુ કે, “તારી તલવાર પાછી તારી મ્યાનમાં રાખ કેમ કે, જેટલા તલવાર પકડે છે, એટલા તલવારથી જ મારી નખાહે.
પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”