15 પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.
ઈ હાટુ તેઓ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ ગયા, અને માંદાઓને જોળીઓમાં નાખીને તેઓ માંદાઓને ઉપાડીને ઈ જગ્યા ઉપર લય ગયા, જ્યાં તેઓએ લોકોને ઈ કેતા હાંભળ્યું કે, ઈસુ ન્યા ગયો હતો.