8 તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે,
જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.
પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા.
તઈ શાઉલ જેનું બીજુ નામ પાઉલ હોતન હતું, પવિત્ર આત્માથી ભરપૂર થયને, એલીમાસ જાદુગરની હામે સીધી નજર કરીને કીધું કે,
તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
બીજા દિવસે એના આગેવાન, વડીલો અને યહુદી નિયમના શિક્ષકો યરુશાલેમ શહેરમાં એક જગ્યાએ ભેગા થયા.
ઈ પિતર અને યોહાનની વસ્સમાં ઉભા રાખીને પૂછવા લાગ્યા કે, “આ માણસને હાજો કરવા હાટુ કોણે સામર્થ્ય અને અધિકાર દીધો?”
પણ એણે પવિત્ર આત્મામાંથી ભરપૂર થયને સ્વર્ગની હામું જોયું તો પરમેશ્વરની મહિમાને જોય, અને ઈસુને પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ ઉભેલો જોયો.