પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”
અને જે માણસમાં મેલી આત્મા હતી, ઈ તેઓની ઉપર ઠેકડો મારીને બધાયને કાબુમાં કરી લીધા, અને એને એવો માર મારો કે લુગડા વગરનો અને ઘાયલ થયેલાં ઈ ઘરમાંથી નીકળીને ભાગા.