Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 3:1 - કોલી નવો કરાર

1 એક દિવસ પિતર અને યોહાન બપોરના લગભગ ત્રણ વાગા હતા; જે એનો પ્રાર્થનાનો વખત હતો ઈ હાટુ મંદિરમાં જાતા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 3:1
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી જાય છે,


પિતર અને ઝબદીના બેય દીકરા યાકુબ અને એનો ભાઈ યોહાનને હારે લય પોતે દુખી થયને હોગ કરવા લાગ્યો.


બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.


ધૂપ હળગાવતી વખતે લોકોની આખી મંડળી મંદિરની બારે ફળીયામાં પ્રાર્થના કરતી હતી.


બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા હાટુ ગયા; જેમાં એક ફરોશી ટોળાનો હતો, અને બીજો વેરો ઉઘરાવનારો હતો.


અને ઈસુએ પિતર અને યોહાનને કીધું કે, “જાવ આપડી હાટુ પાસ્ખા તેવારનું ખાવાનું તયાર કરો.”


અને ચેલાએ બધો વખત લગાતાર પરમેશ્વરની સ્તુતિ કરતાં મંદિરમાં રયા.


ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.


એક વખત બપોરના લગભગ ત્રણ વાગે, એણે એક દર્શનમાં સોખે સોખું જોયું કે, પરમેશ્વરનાં એક સ્વર્ગદુતે એની પાહે આવીને કીધું કે, “કર્નેલ્યસ,”


કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.


ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.


જઈ એણે પિતર અને યોહાનને મંદિરમાં જાતા જોયા, તો એણે એની પાહે ભીખ માંગી.


પિતર અને યોહાને એને ધ્યાનથી જોયો. પિતરે કીધું કે, “અમારી હામું જો.”


જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.


એટલામાં એક માણસે એને આવીને કીધું કે, “હાંભળો, જે માણસોને તમે જેલખાનામાં બંધ કરયા છે, ઈ તો મંદિરમાં ઉભા રયેલા લોકોને બોધ આપી રયા છે.”


જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.


જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્‍નતી લોકોની પાહે જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ