પ્રેરિતોનાં કૃત્યો 27:10 - કોલી નવો કરાર10 “ભાઈઓ, મને આવી ખબર પડી છે કે, આ યાત્રામાં જોખમ અને બોવ મોટુ નુકશાન છે, ખાલી માલસામાન અને વહાણનું જ નય, પણ અમારા જીવનું પણ નુકશાન થાવાનુ છે.” ઈ હાટુ મારી સલાહ ઈ છે કે, આપડે વાવાઝોડાના આ વખતમાં આયા રોકાયને રાહ જોયી. အခန်းကိုကြည့်ပါ။ |