Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 25:8 - કોલી નવો કરાર

8 પણ પાઉલે કીધું કે, “મે તો યહુદી લોકોના નિયમ, મંદિર કે રોમી સમ્રાટના વિરોધમાં કોય ગુનો કરયો નથી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 25:8
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાઉલે મોટી સભાની હામે ધ્યાન દઈને અને કીધું કે, “ભાઈઓ, મે આજ હુધી પરમેશ્વરની હારે હાસા મનથી જીવન જીવ્યું છે.”


મને દોષ દેનારાઓએ નતો મંદિરમાં નતો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને નતો શહેરમાં કોયની હારે વાદ-વિવાદ કરતાં કે લોકોને ઉશ્કેરતાં જોયો,


પણ હું તારી હામે અપનાવું છું કે, આ યહુદી આગેવાનોને લાગે છે, કે હું મસીહના મારગનુ પાલન કરું છું, જેને ઈ ખોટો મારગ કેય છે, પણ હું તારી હામે આ માની લવ છું કે, હું ઈ જ મારગ પરમાણે પોતાના બાપા દાદાના પરમેશ્વરનુ ભજન કરું છું, અને જે વાતો નિયમમાં અને આગમભાખીયાની સોપડીમા લખી છે, ઈ બધાય ઉપર વિશ્વાસ કરું છું


એણે મંદિરને અશુદ્ધ કરવાની કોશિશ કરી, પણ અમે એને પકડી લીધો, અને પોતાના નિયમ પરમાણે દંડ દય હકી છયી.


પાઉલે જવાબ દીધો કે, “હું રોમી સમ્રાટના ન્યાયાસન પાહે ઉભો છું, મારો ન્યાય આયા થાવો જોયી, યહુદી લોકોના વિરોધમાં કાય ખોટુ કામ નથી કરયુ, આ તુ હારી રીતે જાણે છે.


ત્રણ દિ પછી એને યહુદી લોકોના સરદારને બોલાવ્યો, અને જઈ ઈ ભેગા થયા તો એને કીધું કે, “હે ભાઈઓ, મે પોતાના લોકોના કે બાપ દાદાના વેવારની વિરોધમાં કાય પણ નથી કરયું, તોય આરોપી બનાવીને યરુશાલેમ શહેરથી રોમ સરકારના હાથમાં હોપવામાં આવ્યો.


તેઓએ એને કીધું કે, “નો અમને તારી વિષે યહુદીયા પરદેશના વિશ્વાસી લોકોથી સીઠ્ઠીઓ મળી, અને અમારા લોકોમાંથી કોયે આવીને તારી વિષે કાય બતાવ્યું અને નો કાય ખરાબ કીધુ.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ