18 જઈ એને ઠપકો આપનારા ઉભા થયા, તો તેઓએ જેવું મે હમજાવ્યું હતું, એવી ખોટી વાતનો આરોપ નથી લગાડો.
તઈ પિલાતે તેઓને કીધું કે, “તમે પોતે એને લય જાવ, અને તમારા નિયમ પરમાણે એનો ન્યાય કરો.” પછી યહુદી લોકોએ એને કીધું કે, અમે એને મારી નાખવા ઈચ્છી છયી પણ રોમન નિયમ ઈ કરવાથી અમને રોકે છે.
જઈ પાઉલ બોલવાનો હતો, તો ગાલિયોએ યહુદી લોકોને કીધું કે, “હે યહુદી લોકો, જો આ કય અન્યાય કે અપરાધની વાત હોત, તો હારું હોત કે હું તમારુ હાંભળતો.
ઈ હાટુ જઈ યહુદી લોકોના આગેવાનો મારી હારે આયા કાઈસારિયા શહેરમાં આવે, તો હું મોડુ નો કરું, પણ બીજા જ દિવસે ન્યાયાસન ઉપર બેહીને, પાઉલને લીયાવવાની આજ્ઞા દીધી.
પણ એની વસ્સમાં ખાલી એના ધરમને લયને અને ઈસુ નામના કોય પણ માણસના વિષયમાં વિવાદ છે, જે મરી ગયો છે પણ પાઉલ દાવો કરે છે કે, ઈ જીવતો છે.
અને એણે પાછુ કીધું કે, “તમારામાથી થોડાક મુખ્ય લોકો મારી હારે હાલો, અને જો આ માણસે કાય ખોટા કામ કરયા હોય, તો એના ઉપર આરોપ લગાડો.”