જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.
અને આની ઉપર આરોપ લગાડનારાને તારી હામે આવવાની આજ્ઞા દીધી, આ બધીય વાતોને જેના વિષયમાં અમે બધાય એના ઉપર આરોપ લગાડીએ છયી, તુ પોતે એનો પારખો કરીને હાસાયને જાણી લે.”