5 પાઉલે કીધું કે, હે ભાઈઓ, હું નોતો જાણતો કે આ પ્રમુખ યાજક છે કેમ કે, પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, “પોતાના લોકો પ્રધાનને ખરાબ નો કેય.”
જે પાહે ઉભા હતાં તેઓએ કીધું કે, “શું તુ પરમેશ્વરનાં પ્રમુખ યાજકનું અપમાન કરે છે?”
બોવ વરહ પછી પોતાના ગરીબ લોકોની હાટુ દાન પુગાડીને, અને પરમેશ્વરને બલિદાન સડાવવા યરુશાલેમ શહેરમાં પુગ્યા હતા.
ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.