27 આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે.
જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.
એણે મંદિરને અશુદ્ધ કરવાની કોશિશ કરી, પણ અમે એને પકડી લીધો, અને પોતાના નિયમ પરમાણે દંડ દય હકી છયી.