13 જેઓએ આ હમ ખાધા હતાં, ઈ સ્યાલીસ લોકો કરતાં વધારે હતા.
તેઓ તમને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકશે, પણ ખરેખર ઈ વખત આવી રયો છે કે, જો કોય તમને મારી નાખશે, તો ઈ પોતે એમ વિસાર કરશે કે, આવું કરવાથી હું પરમેશ્વરની સેવા કરી રયો છું
જઈ દિવસ થયો તો થોડાક યહુદી લોકોએ કાવતરું કરયું, અને હમ ખાયને પ્રતિજ્ઞા લીધી કે, “પાઉલને મારી નો નાખી, ન્યા હુધી આપડે ખાહું-પીહું નય.”
જેઓએ મુખ્ય યાજક અને વડીલોની પાહે જયને કીધું કે, “અમે આ હમ ખાધા છે કે જ્યાં લગી અમે પાઉલને મારી નો નાખી, ન્યા લગી અમે નો તો કાય ખાહુ નો તો કાય પીહુ.