Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 22:3 - કોલી નવો કરાર

3 હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 22:3
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મરિયમ નામની એની એક બેન હતી; ઈ ઈસુના પગ આગળ બેહીને શિક્ષણ હાંભળતી હતી.


ત્રણ દિવસ પછી તેઓએ એણે મંદિરના ફળીયામાં ધરમગુરુઓની વસમાં બેઠેલો તેઓથી હાંભળતા અને તેઓને સવાલ કરતો જોયો.


જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.


તઈ બાર્નાબાસ અન્તાકીયા શહેરથી શાઉલને ગોતવા હાટુ તાર્સસ શહેરમાં વયો ગયો.


અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ.


પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા.


તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.


પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”


રાજ્યપાલે સીઠ્ઠી વાસીને કીધું કે, “આ પાઉલ કિલીકિયા પરદેશનો છે.”


તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”


આ યહુદીઓ મને લાંબા વખતથી જાણે છે જો ઈ ઈચ્છે તો તેઓ તમને કય હકશે કે હું ફરોશી ટોળાનો માણસ હતો, જે આપડા ધરમનાં નિયમ પરમાણે બધાયથી રૂઢિસુસ્ત ટોળું છે.


મને પણ આવુ લાગતુ હતુ કે નાઝરેથ ગામના ઈસુની વિરોધમાં જે કાય કરી હકુ ઈ કરૂ.


પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો.


પણ થોડાક લોકોએ સ્તેફનનો વિરોધ કરયો, અને ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના લોકો હતાં, અને ઈ ગુલામીથી મુક્ત કેવાતા હતાં, ઈ લોકો કુરેન ગામ અને એલેકઝાંન્ડ્રિયા, કિલીકિયા એમ જ આસિયા પરદેશના પણ હતાં, આ લોકો સ્તેફનની હારે વાદ-વિવાદ કરવા મડયા.


ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો.


તઈ પરભુએ એને કીધું કે, “ઉભો થયને સીધો ગલીમાં જા, ન્યા યહુદીના ઘરમાં જયને તાર્સસના રેવાવાળાને શાઉલ નામના એક માણસની વિષે પૂછ, કેમ કે ઈ મારાથી પ્રાર્થના કરે છે.


પણ વિશ્વાસી ભાઈઓને ઈ વાતની ખબર પડી તો તેઓ શાઉલને કાઈસારિયા શહેરમાં લય ગયા, અને ન્યાંથી પછી એના શહેર તાર્સસમાં મોકલી દીધો.


ઈ હાટુ હું પુછુ છું, શું પરમેશ્વરે પોતાના લોકોને નકારી દીધા? નય! કોયદી નય! હું હોતન ઈઝરાયલ દેશનો છું, ઈબ્રાહિમનો વંશ અને બિન્યામીનના કુળમાંથી છું


ખાલી તેઓ જ હિબ્રૂ નથી, પણ હું હોતેન છું, ખાલી તેઓ જ ઈઝરાયલ દેશના લોકો નથી, હું પણ છું, ખાલી તેઓ જ ઈબ્રાહિમના વંશના નથી, હું પણ છું,


અને મારા વડવાઓના ધરમ વિષે હું બોવ જ ઝનૂની બનીને મારી જાતિના ભાઈઓમાંના ઘણાય સાથીઓ કરતાં યહુદી ધરમમાં વધારે પ્રગતિથી વધતો ગયો.


યરુશાલેમ શહેરથી ગયા પછી હું સિરિયા અને કિલીકિયાના દેશોમાં ગયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ