Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 22:24 - કોલી નવો કરાર

24 સિપાય દળના સરદારે કીધું કે, “આને કિલ્લામાં લય જાવ, અને કોરડા મારીને પૂછ પરછ કરો કે, હું જાણું કે, લોકો કેમ એના વિરોધમાં રાડો નાખતા હતા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 22:24
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી પિલાતે સિપાયો દ્વારા ઈસુને આઘો લય જયને કોરડા મરાવ્યા.


પણ પાઉલે એને કીધું કે, “અમે રોમન દેશના રેનારા છયી, અમને અપરાધી ઠરાવિયા વગર તેઓએ લોકોની હામે અમને મારયા, અને જેલખાનામાં નાખી દીધા, અને હવે અમને સાનામાના જાવા દયો છો, આવી રીતે સાનામાના અમે નય જાયી, પણ ઈ પોતે આવીને બારે લય જાય.”


પણ ટોળામાં કોક કાક રાડુ નાખતા રયા, અને હુલ્લડના લીધે ઈ હાસુ જાણી હકયો નય, તો એને કિલ્લામાં લય જવાની આજ્ઞા દીધી.


જઈ ઈ પાઉલને કિલ્લામાં ઉપર લય જાતા હતાં, તો એણે સિપાય દળના સરદાર કીધું કે, “શું હું તારી હારે કાય વાત કરી હકુ છું?” એણે કીધું કે, “શું તુ ગ્રીક ભાષા જાણ છો?


જઈ બોવ વાદ-વિવાદ થયો, તો સિપાય દળના સરદારે આજ્ઞા આપી કે નિસે ઉતરીને પાઉલને સભાની વસમાંથી બળજબરીથી કાઢીને મેહેલમાં જાયી, કેમ કે સિપાય દળનો સરદારને બીક હતી કે સભાના લોકો ક્યાક એના કડકે કડકા કરી નાખશે.


આ માણસને યહુદી લોકો પકડીને મારી નાખવા માગતા હતાં, પણ જઈ મને ખબર પડી કે આ રોમ દેશનો રેવાવાળો છે, તો મે સિપાયોની ટુકડી મોકલીને છોડાવી લીધો છે.


રોમનોએ મને જાણીને છોડી દેવો જોયી, કેમ કે મારામાં મોતને લાયક કાય આરોપ નોતો.


કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ