23 અમે તને જે કેયી છયી ઈ કર. અમારી ન્યા સ્યાર માણસો છે એને ઈ માનતાને પુરી કરવી છે જે તેઓએ પરમેશ્વરની હામે માની છે.”
પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.
તો પછી શું કરવામા આવે? લોકો જરૂર હાભળશે કે તુ આવ્યો છે.
જઈ યહુદીઓની હાટુ હું યહુદી જેવો થયો કે, જેથી યહુદીઓને બસાવું; નિયમની વિષે લોકો હાટુ હું નિયમની આધીન માણસો જેવો થયો કે, જેથી નિયમની આધીન લોકોને બસાવું.