12 જઈ અમે આ વાત હાંભળી, તો અમે અને ન્યાંના લોકોએ પાઉલને વિનવણી કરી કે, યરુશાલેમ શહેરમાં નો જાય.
આપડામાંથી થોડાક લોકો પાર્થી પરદેશથી છે, માદીઓ, એલામી લોકો, મેસોપોટેમિયાના, યહુદીયા જિલ્લાના, કપાદોકિયાના, પોન્તસના અને આસિયા પરદેશના
હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે.
થોડાક દિવસ પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ શહેરમાં વયા ગયા.
ન્યા ચેલાઓને ગોતીને અમે હાત દિવસ હુધી રયા, તેઓએ પવિત્ર આત્માની સામર્થ્ય પામીને, પાઉલને યરુશાલેમ શહેરમાં જાવાની વિનવણી કરી.